નમસ્કાર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળી પાક અંગે સંદેશ, સતત વરસાદને કારણે મગફળીમાં પાનનાં ટપકાના રોગ ના થાય તે માટે હેકઝાકોનાઝોલ અથવા ટેબયુંકોનાઝોલ ૧૬ મીલી દવા ૧ પંપમાં નાખીને વરાપે છંટકાવ કરવો. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.