કૃત્રિમ બીજદાન કરાવવાના સમય અંગે સંદેશ

નમસ્કાર, નવસારી કૃષિ યુનિવર્સિટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભેંસોમાં કૃત્રિમ બીજદાન કરાવવાના સમય અંગે સંદેશ, ભેંસો દર 20-21 દિવસે તાપે આવે છે અને ભેંસો/પાડીઓમાં દૈનિક 3 થી 4 વાર અવલોકન કરવું ખૂબ જરૂરી છે. મૂતરણું આંગળીથી સહેજ પહોળું કરી લાલાશતા જોવી, વારંવાર પેશાબ કરાવવું, બરાડવું, લાળી કરવી જેવા ચિન્હો ભેંસો/પાડીમાં જણાય તો તે ઋતુમાં છે તેમ જાણી તેને કૃત્રિમ બીજદાન અગરતો પાડા થકી ફેળવવા પ્રબંધ કરવું.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags