ઘઉં પાકમાં સમયસરની વાવણી માટે બીજ પસંદગી, બિયારણનો દર અને પાયાના ખાતર

નમસ્કાર,રિલાયન્સ ફાઉન્ડેશન અને સરદારકૃષીનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા કૃષિ સંદેશ, ઘઉં પાકની વાવણી જો સમયસરની વાવણી 15 થી 25 નવેમ્બર દરમ્યાન કરવી જોઈએ.પિયત કાઠિયા ઘઉની વાવણી માટે જી.ડબલ્યુ -1339 અથવા જી.ડી.ડબલ્યુ-1255 પસંદ કરવી જોઈએ. જી.ડબલ્યુ -547,513,451,496,322 અને 273 માટે 120 કિલોગ્રામ પ્રતિ હેકટર તેમજ જી.ડબલ્યુ -1339 અથવા જી.ડી.ડબલ્યુ-1255 માટે 120 કિલોગ્રામ પ્રતિ હેકટર બિયારણનો દર રાખવો જોઈએ.સમયસરની વાવણી માટે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન 45 કી.ગ્રા,ફૉસ્ફરસ-60 કી.ગ્રા પ્રતિ હેકટરે આપવું. એટ્લે કે 130 કી.ગ્રા ડી.એ.પી અને 47 કી.ગ્રા યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ પ્રતિ હેકટરે આપવું. આભાર

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags